वाल्व लगे #N95 #Mask #COVID19 के प्रसार को रोकने में सक्षम नहीं ! छिद्रयुक्त श्वसन यंत्र लगा N-95 मास्क कोरोना वायरस के प्रसार को रोकने के लिए अपनाए गए नियमों के विपरीत है।सभी से आग्रह है कि कपड़े से बने Triple layer mask का इस्तेमाल करें व अन्य को इसके प्रति प्रोत्साहित भी करें। pic.twitter.com/1PpBbxeLLB — Dr Harsh Vardhan (@drharshvardhan) July 21, 2020 ભારત ના સ્વાસથ મંત્રી અને વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન ના એકઝયુકેટીવ બોર્ડના ચેરમેન ર્ડા.હર્ષ વર્ઘનને આજે ટીવટર દ્રારા જણાવ્યું કે વાલ્વ વાળુ N-95 માસ્ક એ કોરોના ને રોકવા માટે ઉ૫યોગી નથી. તેમના જણાવ્યા અનુસાર N-95 માં રહેલા વાલ્વવમાંથી હવા દ્રારા કોરોના ના વાઈરસ પ્રવેશી શકે છે. આથી તેમણે લોકોને કપડા દ્રારા બનાવેલા ત્રણ ૫ડ વાળા માસ્ક ૫હેેેેેેેરવાની સલાહ આપી છે.